JAGGNATHPURI YATRA
Tour Details
|
તારીખ |
રૂટ |
રાત્રી રોકાણ |
|
૦૬-૦૪-૨૬ સોમવાર |
અમદાવાદ થી સાંજે 7:00 વાગે ટ્રેન નંબર 12844 જગન્નાથપુરી જવા માટે રવાના |
ટ્રેન મુસાફરી |
|
૦૭-૦૪-૨૬ |
આખો દિવસ ટ્રેન મુસાફરી |
ટ્રેન મુસાફરી |
|
૦૮-૦૪-૨૬ |
સવારે 9:00 વાગે જગન્નાથપુરી રેલવે સ્ટેશનથી પિકઅપ કરી ને હોટલ
પહોંચીશું. ફ્રેશઅપ અને બપોરના ભોજન બાદ
જગન્નાથ ભગવાનના દર્શનનો લાભ, તથા ધજા નો લ્હાવો. ત્યારબાદ ગોલ્ડન બીચ પર સમદ્ર દર્શન
અને આરતી નો લાભ લઇશુ. |
જગન્નાથપુરી |
|
૦૯-૦૪-૨૬ |
સવારે ચા નાસ્તો કર્યા
બાદ સાઈડ સીન માટે જવાનું રહેશે. ચંદ્રભાગા બીચ -કોર્ણાક સૂર્યમંદિર ધવલગિરી સ્તૂપ-લિંગરાજ મહાદેવ -સાક્ષી ગોપાલ |
જગન્નાથપુરી |
|
૧૦-૦૪-૨૬ |
સવારે ચા નાસ્તો કર્યા
બાદ હોટલના ચેક આઉટ ટાઇમ મુજબ રૂમ ખાલી કરી દેવાનો રહેશે અને સ્વેચ્છા વિહાર.
અને સાંજે ચાર વાગે રેલવે સ્ટેશન પર ડ્રોપ |
ટ્રેન મુસાફરી |
|
૧૧-૦૪-૨૬ શનિવાર |
ટ્રેન નંબર 12843 અમદાવાદ જવા માટે રવાના આખો દિવસ ટ્રેન
મુસાફરી |
|
Included
- AC BUS
- AC HOTEL
- BREAKFAST-LUNCH-DINNER
Excluded
- TRAIN TICKIT EXTRA
- TRAIN FOOD EXTRA
Touring Map
5
4
3
2
1